General knowledge for upcoming gujarat government binsachivalay, talati, constable and other exam - knowledgeadda

Thursday, May 7, 2020

General knowledge for upcoming gujarat government binsachivalay, talati, constable and other exam

Gujarat no sanskrutik vaarso

GK FOR UPCOMING EXAM BINSACHIVALAY, TALATI, MAMLATDAR, POLICE AND OTHER GUJARAT GOVERNMENT EXAM

 'પૂનર્વસુ' કોનુ ઉપનામ છે?
A.ગૌરીશંકર જોશી
B.લાભશંકર ઠાકર✔
C.ઉમાશંકર જોશી
D.કનૈયાલાલ મુનશી

'હું માનવી માનવ થાઉં તો ઘણું'. આ પંક્તિ કોની છે?
A.કવિ કલાપી
B.ખબરદાર
C.સુંદરમ✔
D.કવિ કાન્ત

મધ્યપૂર્વ ના દેશોના લોકોની મુખ્ય ભાષા કઇ છે?
A.એરેબિક✔
B.હિન્દી
C.ફારસી
D.ઇરાની

લખોટા કિલ્લો કયા આવેલો છે?
A.જૂનાગઢ
B.જામનગર✔
C.ઇડર
D.પોરબંદર

 યુનિસેફની સ્થાપના કઇ સાલમાં થઇ હતી?
A.1940
B.1945
C.1946✔
D.1948

યુ.એન નો સ્થાપના દિન કયો છે?
A.24 ઑકટોબર✔
B.29ઑકટોબર
C.25ઑકટોબર
D.19 ઑકટોબર

 પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વશાંતિ માટે કઇ સંસ્થાની સ્થાપના થઈ?
A.રાષ્ટ્રસંઘ✔
B.સંયુક્ત રાષ્ટ્રસંઘ
C.નામ
D.યુનેસ્કો

થર્મોમીટર ની શોધ કોને કરી હતી?
A.જ્હોન વૉકર
B.આઇઝેક ન્યુટન
C.ચાર્લ્સ બેબેજ
D.ગેલેલિયો✔

 માટીકલાના વિજ્ઞાન માટે કયો શબ્દ વપરાય છે? 
A.એરોનોટિક્સ
B.ફોઇનેટિકસ
C.હોર્ટિકલ્ચર
D.સિરામિકસ✔

સૌથી હલકુ તત્વ કયુ છે?
A.યુરેનિયમ
B.ઇરેડિયમ
C.હાઇડ્રોજન✔
D.હિમોગ્લોબીન

પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે?
A.1
B.3
C.5
D.4✔

૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?
A) વિઠ્ઠલભાઈ પટેલ
B) ગાંધીજી✔
C) દાદાસાહેબ માવલંકર
D) વલ્લભભાઈ પટેલ

કયાં સંગીત સ્વરૃપમાં પંડિત ઓમકારનાથનું ઉત્તમ સ્થાન છે ?
A) બંસરીવાદન
B) સિતારવાદન✔
C) શહનાઈવાદન
D) કંઠય સંગીત

ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર કઈ સંસ્કૃત કૃતિનું હતું ?
A) અભિજ્ઞાન શાકુન્તલમ્
B) રાજતરંગિણી
C) મેઘદૂત
D) ભગવદ્ ગીતા✔

Truth is the hero of my tale' વિધાનના કર્તા કોણ છે ?
A) મહાત્મા ગાંધીજી
B) જયા પોલ સાત્રે
C) રોમા રોલા
D) મહાત્મા ટોલ્સ્ટોપ✔

ભારતીય દર્શન માટે કયા ભારતીય રાષ્ટ્રપતિ સુવિખ્યાત છે ?
A) વી.વી.ગિરિ
B) ડૉ.રાધાકૃષ્ણન્✔
C) ઝાકીરહુસેન
D) રાજેન્દ્ર પ્રસાદ

નીચેનામાંથી કયું ચલચિત્ર સત્યજિત રેનું છે ?
A) ઘરસંસાર
B) 2
C) મધર ઈન્ડિયા
D) પાથેર પાંચાલી✔

 સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા' નું સૂત્ર કઈ ક્રાન્તિએ આપ્યું ?
A) રશિયન ક્રાન્તિ
B) અમેરિકન ક્રાન્તિ
C) x
D) ફ્રેન્ચ ક્રાન્તિ✔

Bharat nu bandharan for upcoming gujarat government exam

ગુજરતાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્તાનક છે ?
A) સમાજશાસ્ત્ર
B) ગુજરાતી
C) અર્થશાસ્ત્ર
D) રાજ્યશાસ્ત્ર✔

સરહદના ગાંધી' તરીકે લબ્ધપ્રતિષ્ઠ મહાનુભાવ કોણ ?
A) અબ્દુલ ગફારખાન✔
B) મહ્ંમદખાન
C) અતા ઉલ્લાખાન
D) x

અમેરિકન સરકારના અતિ અગત્યના (V.I.P) મહેમાનોના ઉતારાન સ્થળ કયું ?
A) ગોલ્ડ સ્ટોન
B) વ્હાઈટ હાઉસ
C) બ્લેક હાઉસ✔
D) બોગર પેલેસ

હિંદુ ધર્મનું પુનરુત્થાન કોને આભારી છે ?
A) મધ્વાચાર્ય
B) નિમ્બકાચાર્ય
C) શંકરાચાર્ય✔
D) વલ્લભચાર્ય

નીચેનામાંથી કોણ 'નવ માનવતાવાદી' (સામ્યવાદી) કહેવાતા હતા ?
A) સ્ટાલિન
B) કાર્લ માર્કસ✔
C) ડૉ.એમ.એન.રોય
D) લેનિન

WHO' કયા ક્ષેત્રની સેવા સંસ્તા છે ?
A) ધર્મ
B) શિક્ષણ
C) સાહિત્ય
D) આરોગ્ય✔

હિંદુસ્તાનમાં ૧૮૫૪માં પહેલ વહેલી ટિકિટ પર કોનું ચિત્ર હતું ?
A) રાણી વિકટોરિયા✔
B) બહાદુરશાહ ઝફર
C) લોર્ડ ક્લાઈવ
D) રાણી ઈલિઝાબેથ -૧

 મહંમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કઈ સાલમાં કર્યુ હતું ?
A) 1206
B) 1192
C) 1026✔
D) 1215

સંપૂર્ણ ક્રાન્તિ'ના પ્રયોજક લોકનેતા કોણ હતા ?
A) જવાહરલાલ નહેરુ
B) કિશોરલાલ મશરૃવાળા
C) સરદાર વલ્લભભાઈ
D) જયપ્રકાશ નારાયણ✔

પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠનું સ્થળ હાલ પાકિસ્તાનમાં છે ?
A) લુમ્બિની
B) વલ્લભી
C) નાલંદા
D) તક્ષશિલા✔

ઓસ્લો (નોર્વે) કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
A) કાગળ✔
B) પેટ્રોલિયમ
C) કાપડ
D) લોખંડ

સંસ્કૃત 'પંચતંત્ર'ના રચયિતા કોણ છે ?
A) વિષ્ણુ શર્મા✔
B) સોમદેવ
C) સુશ્રુત
D) વ્યાસ

 કયું વિધાન સાચું છે ?
A) વિનોબાએ નિરાશ્રિતો માટે 'ગીતા પ્રવચનો' કર્યા
B) દયાનંદ સરસ્વતીએ સમાજવાદ આપ્યો.
C) એડવર્ડ જેનર 'રસીશાસ્ત્રના પિતા' હતા.✔
D) રાજા રામમોહનરાયે સ્વાતંત્ર્ય ચળવળ શરૃ કરી.

ઓલ ઈન્ડિયા રેડિયો' કયારથી 'આકાશવાણી' તરીકે ઓળખાય છે ?
A) 1957✔
B) 1947
C) 1960
D) 1927

Come what may' એવી ઘોષણા કોણે કરી ?
A) લાલ બહાદુર શાસ્ત્રીએ✔
B) સરદાર પટેલે
C) ગાંધીજીએ
D) નહેરુએ

નીચેનામાંથી કોણ સ્ત્રીકેળવણીના પ્રકર પુરસ્કર્તા હતા ?
A) દીનદયાલ ઉપાધ્યાય
B) ગોલવલકર
C) ડૉ.ઝાકીર હુસેન
D) ઘોન્ડો કેશવ કર્વે✔

ઈન્દિરા ગાંધીએ કયા રાજનીતિશાસ્ત્રીની રાજનીતિ અમલમાં મૂકી હતી ?
A) કૌટિલ્ય
B) પ્લેટો
C) મેક્યાવિલી✔
D) હેરલ્ડ લાસ્કી

 મહાકવિ પ્રેમાનંદ કયા નગરના વતની હતા ?
A) સૂરત
B) અમદાવાદ
C) જૂનાગઢ
D) વડોદરા✔

નીચેનામાંથી કઈ અજાયબીનું સ્થાન અર્વાચીન જગતની સાત અજાયબીઓમાં છે ?
A) ચીનની દીવાલ
B) ઈજિપ્તનો આસ્વાન બંધ✔
C) ઈજપ્તના પિરામિડ
D) આગ્રાનો તાજમહેલ

 પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
A) વળમણા
B) મળેલા જીવ
C) માનવીની ભવાઈ✔
D) ફકીરો

 રામાનુજાચાર્યે કયો સિદ્ધાંત આપ્યો ?
A) શુદ્ધાદ્વૈત
B) કેવલાદ્વૈત
C) દ્વૈતાદ્વૈત
D) વિશિષ્ટાદ્વૈત✔

🎯 સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી

👉🏿 ભગવાનલાલ ઈન્દ્રજી

🎯 ગુપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક

👉🏿 સેનાપતી ભટાર્ક

🎯 ચાવડા વંશના સ્થાપક

👉🏿 વનરાજ ચાવડા

🎯 સોલંકી વંશના સ્થાપક

👉🏿 મૂળરાજ સોલંકી 

🎯 કર્ણાવતી નગરના સ્થાપક

👉🏿 કર્ણદેવ સોલંકી

🎯 પાટણમાં રાણીનું વાવનું નિર્માણ કરાવનાર

👉🏿 રાણી ઉદયમતી

🎯 સિદ્ધરાજ જયસિંહનો જન્મ

👉🏿 પાલનપુર

🎯 ગુજરાતનો અશોક

👉🏿 કુમારપાળ

🎯 વાઘેલાવંશનો સ્થાપક

👉🏿 વિસલદેવ વાઘેલા

🎯 છેલ્લો હિન્દુ અને રાજપુત રાજા

👉🏿 કર્ણદેવ વાઘેલા (રાયકરણ)

🎯 ભવાઈની વેશના પિતા

👉🏿 અસાઈત ઠાકર

🎯 ભવાઈમાં સૌથી જૂનો વેશ

👉🏿 રામદેવપીરનો વેશ

🎯 ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો

👉🏿 આલપ ખાન

🎯 અમદાવાદના સ્થાપક

👉🏿 નાસુરુદીન અહમદશાહ 

🎯 અહમદનગર વસાવનાર

👉🏿 નાસુરુદીન અહમદશાહ

🎯 કાંકરિયા તળાવની રચના કરાવનાર

👉🏿 કુત્બુદીન અહમદશાહ

🎯 ગુજરાતનો અકબર

👉🏿 મહંમદ બેગડો


🎯 ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર

👉🏿 મહંમદ બેગડો

🎯 સંત સુલતાન તરીકે ઓળખ

👉🏿 મુઝફ્ફરશાહ બીજો

🎯 કુરાનની નકલ કરવાનો શોખ

👉🏿 મુઝફ્ફરશાહ બીજો

🎯 ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાંખનાર

👉🏿 અકબર (૧૫૭૨,૭૩)

🎯 ગુજરતનો પ્રથમ મુઘલ સૂબો

👉🏿 મિર્ઝા અઝીઝ કોકા

🎯 અમદાવાદને ધૂળિયૂં શહેર કહેનાર

👉🏿 જહાંગીર

🎯 ઔરંગઝેબનો જન્મ

👉🏿 દાહોદ

No comments:

Post a Comment