Skip to main content

General knowledge for upcoming gujarat government binsachivalay, talati, constable and other exam

Gujarat no sanskrutik vaarso

GK FOR UPCOMING EXAM BINSACHIVALAY, TALATI, MAMLATDAR, POLICE AND OTHER GUJARAT GOVERNMENT EXAM

 'પૂનર્વસુ' કોનુ ઉપનામ છે?
A.ગૌરીશંકર જોશી
B.લાભશંકર ઠાકર✔
C.ઉમાશંકર જોશી
D.કનૈયાલાલ મુનશી

'હું માનવી માનવ થાઉં તો ઘણું'. આ પંક્તિ કોની છે?
A.કવિ કલાપી
B.ખબરદાર
C.સુંદરમ✔
D.કવિ કાન્ત

મધ્યપૂર્વ ના દેશોના લોકોની મુખ્ય ભાષા કઇ છે?
A.એરેબિક✔
B.હિન્દી
C.ફારસી
D.ઇરાની

લખોટા કિલ્લો કયા આવેલો છે?
A.જૂનાગઢ
B.જામનગર✔
C.ઇડર
D.પોરબંદર

 યુનિસેફની સ્થાપના કઇ સાલમાં થઇ હતી?
A.1940
B.1945
C.1946✔
D.1948

યુ.એન નો સ્થાપના દિન કયો છે?
A.24 ઑકટોબર✔
B.29ઑકટોબર
C.25ઑકટોબર
D.19 ઑકટોબર

 પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વશાંતિ માટે કઇ સંસ્થાની સ્થાપના થઈ?
A.રાષ્ટ્રસંઘ✔
B.સંયુક્ત રાષ્ટ્રસંઘ
C.નામ
D.યુનેસ્કો

થર્મોમીટર ની શોધ કોને કરી હતી?
A.જ્હોન વૉકર
B.આઇઝેક ન્યુટન
C.ચાર્લ્સ બેબેજ
D.ગેલેલિયો✔

 માટીકલાના વિજ્ઞાન માટે કયો શબ્દ વપરાય છે? 
A.એરોનોટિક્સ
B.ફોઇનેટિકસ
C.હોર્ટિકલ્ચર
D.સિરામિકસ✔

સૌથી હલકુ તત્વ કયુ છે?
A.યુરેનિયમ
B.ઇરેડિયમ
C.હાઇડ્રોજન✔
D.હિમોગ્લોબીન

પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે?
A.1
B.3
C.5
D.4✔

૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?
A) વિઠ્ઠલભાઈ પટેલ
B) ગાંધીજી✔
C) દાદાસાહેબ માવલંકર
D) વલ્લભભાઈ પટેલ

કયાં સંગીત સ્વરૃપમાં પંડિત ઓમકારનાથનું ઉત્તમ સ્થાન છે ?
A) બંસરીવાદન
B) સિતારવાદન✔
C) શહનાઈવાદન
D) કંઠય સંગીત

ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર કઈ સંસ્કૃત કૃતિનું હતું ?
A) અભિજ્ઞાન શાકુન્તલમ્
B) રાજતરંગિણી
C) મેઘદૂત
D) ભગવદ્ ગીતા✔

Truth is the hero of my tale' વિધાનના કર્તા કોણ છે ?
A) મહાત્મા ગાંધીજી
B) જયા પોલ સાત્રે
C) રોમા રોલા
D) મહાત્મા ટોલ્સ્ટોપ✔

ભારતીય દર્શન માટે કયા ભારતીય રાષ્ટ્રપતિ સુવિખ્યાત છે ?
A) વી.વી.ગિરિ
B) ડૉ.રાધાકૃષ્ણન્✔
C) ઝાકીરહુસેન
D) રાજેન્દ્ર પ્રસાદ

નીચેનામાંથી કયું ચલચિત્ર સત્યજિત રેનું છે ?
A) ઘરસંસાર
B) 2
C) મધર ઈન્ડિયા
D) પાથેર પાંચાલી✔

 સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા' નું સૂત્ર કઈ ક્રાન્તિએ આપ્યું ?
A) રશિયન ક્રાન્તિ
B) અમેરિકન ક્રાન્તિ
C) x
D) ફ્રેન્ચ ક્રાન્તિ✔

Bharat nu bandharan for upcoming gujarat government exam

ગુજરતાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્તાનક છે ?
A) સમાજશાસ્ત્ર
B) ગુજરાતી
C) અર્થશાસ્ત્ર
D) રાજ્યશાસ્ત્ર✔

સરહદના ગાંધી' તરીકે લબ્ધપ્રતિષ્ઠ મહાનુભાવ કોણ ?
A) અબ્દુલ ગફારખાન✔
B) મહ્ંમદખાન
C) અતા ઉલ્લાખાન
D) x

અમેરિકન સરકારના અતિ અગત્યના (V.I.P) મહેમાનોના ઉતારાન સ્થળ કયું ?
A) ગોલ્ડ સ્ટોન
B) વ્હાઈટ હાઉસ
C) બ્લેક હાઉસ✔
D) બોગર પેલેસ

હિંદુ ધર્મનું પુનરુત્થાન કોને આભારી છે ?
A) મધ્વાચાર્ય
B) નિમ્બકાચાર્ય
C) શંકરાચાર્ય✔
D) વલ્લભચાર્ય

નીચેનામાંથી કોણ 'નવ માનવતાવાદી' (સામ્યવાદી) કહેવાતા હતા ?
A) સ્ટાલિન
B) કાર્લ માર્કસ✔
C) ડૉ.એમ.એન.રોય
D) લેનિન

WHO' કયા ક્ષેત્રની સેવા સંસ્તા છે ?
A) ધર્મ
B) શિક્ષણ
C) સાહિત્ય
D) આરોગ્ય✔

હિંદુસ્તાનમાં ૧૮૫૪માં પહેલ વહેલી ટિકિટ પર કોનું ચિત્ર હતું ?
A) રાણી વિકટોરિયા✔
B) બહાદુરશાહ ઝફર
C) લોર્ડ ક્લાઈવ
D) રાણી ઈલિઝાબેથ -૧

 મહંમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કઈ સાલમાં કર્યુ હતું ?
A) 1206
B) 1192
C) 1026✔
D) 1215

સંપૂર્ણ ક્રાન્તિ'ના પ્રયોજક લોકનેતા કોણ હતા ?
A) જવાહરલાલ નહેરુ
B) કિશોરલાલ મશરૃવાળા
C) સરદાર વલ્લભભાઈ
D) જયપ્રકાશ નારાયણ✔

પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠનું સ્થળ હાલ પાકિસ્તાનમાં છે ?
A) લુમ્બિની
B) વલ્લભી
C) નાલંદા
D) તક્ષશિલા✔

ઓસ્લો (નોર્વે) કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
A) કાગળ✔
B) પેટ્રોલિયમ
C) કાપડ
D) લોખંડ

સંસ્કૃત 'પંચતંત્ર'ના રચયિતા કોણ છે ?
A) વિષ્ણુ શર્મા✔
B) સોમદેવ
C) સુશ્રુત
D) વ્યાસ

 કયું વિધાન સાચું છે ?
A) વિનોબાએ નિરાશ્રિતો માટે 'ગીતા પ્રવચનો' કર્યા
B) દયાનંદ સરસ્વતીએ સમાજવાદ આપ્યો.
C) એડવર્ડ જેનર 'રસીશાસ્ત્રના પિતા' હતા.✔
D) રાજા રામમોહનરાયે સ્વાતંત્ર્ય ચળવળ શરૃ કરી.

ઓલ ઈન્ડિયા રેડિયો' કયારથી 'આકાશવાણી' તરીકે ઓળખાય છે ?
A) 1957✔
B) 1947
C) 1960
D) 1927

Come what may' એવી ઘોષણા કોણે કરી ?
A) લાલ બહાદુર શાસ્ત્રીએ✔
B) સરદાર પટેલે
C) ગાંધીજીએ
D) નહેરુએ

નીચેનામાંથી કોણ સ્ત્રીકેળવણીના પ્રકર પુરસ્કર્તા હતા ?
A) દીનદયાલ ઉપાધ્યાય
B) ગોલવલકર
C) ડૉ.ઝાકીર હુસેન
D) ઘોન્ડો કેશવ કર્વે✔

ઈન્દિરા ગાંધીએ કયા રાજનીતિશાસ્ત્રીની રાજનીતિ અમલમાં મૂકી હતી ?
A) કૌટિલ્ય
B) પ્લેટો
C) મેક્યાવિલી✔
D) હેરલ્ડ લાસ્કી

 મહાકવિ પ્રેમાનંદ કયા નગરના વતની હતા ?
A) સૂરત
B) અમદાવાદ
C) જૂનાગઢ
D) વડોદરા✔

નીચેનામાંથી કઈ અજાયબીનું સ્થાન અર્વાચીન જગતની સાત અજાયબીઓમાં છે ?
A) ચીનની દીવાલ
B) ઈજિપ્તનો આસ્વાન બંધ✔
C) ઈજપ્તના પિરામિડ
D) આગ્રાનો તાજમહેલ

 પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
A) વળમણા
B) મળેલા જીવ
C) માનવીની ભવાઈ✔
D) ફકીરો

 રામાનુજાચાર્યે કયો સિદ્ધાંત આપ્યો ?
A) શુદ્ધાદ્વૈત
B) કેવલાદ્વૈત
C) દ્વૈતાદ્વૈત
D) વિશિષ્ટાદ્વૈત✔

🎯 સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી

👉🏿 ભગવાનલાલ ઈન્દ્રજી

🎯 ગુપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક

👉🏿 સેનાપતી ભટાર્ક

🎯 ચાવડા વંશના સ્થાપક

👉🏿 વનરાજ ચાવડા

🎯 સોલંકી વંશના સ્થાપક

👉🏿 મૂળરાજ સોલંકી 

🎯 કર્ણાવતી નગરના સ્થાપક

👉🏿 કર્ણદેવ સોલંકી

🎯 પાટણમાં રાણીનું વાવનું નિર્માણ કરાવનાર

👉🏿 રાણી ઉદયમતી

🎯 સિદ્ધરાજ જયસિંહનો જન્મ

👉🏿 પાલનપુર

🎯 ગુજરાતનો અશોક

👉🏿 કુમારપાળ

🎯 વાઘેલાવંશનો સ્થાપક

👉🏿 વિસલદેવ વાઘેલા

🎯 છેલ્લો હિન્દુ અને રાજપુત રાજા

👉🏿 કર્ણદેવ વાઘેલા (રાયકરણ)

🎯 ભવાઈની વેશના પિતા

👉🏿 અસાઈત ઠાકર

🎯 ભવાઈમાં સૌથી જૂનો વેશ

👉🏿 રામદેવપીરનો વેશ

🎯 ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો

👉🏿 આલપ ખાન

🎯 અમદાવાદના સ્થાપક

👉🏿 નાસુરુદીન અહમદશાહ 

🎯 અહમદનગર વસાવનાર

👉🏿 નાસુરુદીન અહમદશાહ

🎯 કાંકરિયા તળાવની રચના કરાવનાર

👉🏿 કુત્બુદીન અહમદશાહ

🎯 ગુજરાતનો અકબર

👉🏿 મહંમદ બેગડો


🎯 ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર

👉🏿 મહંમદ બેગડો

🎯 સંત સુલતાન તરીકે ઓળખ

👉🏿 મુઝફ્ફરશાહ બીજો

🎯 કુરાનની નકલ કરવાનો શોખ

👉🏿 મુઝફ્ફરશાહ બીજો

🎯 ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાંખનાર

👉🏿 અકબર (૧૫૭૨,૭૩)

🎯 ગુજરતનો પ્રથમ મુઘલ સૂબો

👉🏿 મિર્ઝા અઝીઝ કોકા

🎯 અમદાવાદને ધૂળિયૂં શહેર કહેનાર

👉🏿 જહાંગીર

🎯 ઔરંગઝેબનો જન્મ

👉🏿 દાહોદ

Comments

Popular posts from this blog

ભાવનગર મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક! MPHW, SI, FHW, ક્લાર્ક સહિત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેરાત

ભાવનગર મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક! MPHW, SI, FHW, ક્લાર્ક સહિત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેર શું તમે સરકારી નોકરી શોધી રહ્યા છો? ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation - BMC) દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ જેવી કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), સેનેટરી ઇન્સ્પેક્ટર (SI), ફીમેલ હેલ્થ વર્કર (FHW), ક્લાર્ક અને અન્ય માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ તમારા માટે ભાવનગર શહેરમાં સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની એક ઉત્તમ તક છે! મહત્વપૂર્ણ વિગતો:  * કુલ જગ્યાઓ: ઉપરોક્ત જાહેરાત મુજબ વિવિધ સંવર્ગમાં કુલ 91 જગ્યાઓ ભરવામાં આવશે.  * અરજીનો પ્રકાર: ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.  * અરજી કરવાની છેલ્લી તારીખ: [જાહેરાતમાં દર્શાવેલ છેલ્લી તારીખ દાખલ કરો, ઉદા.ત. ૦૩/૦૮/૨૦૨૪]. આ તારીખ પહેલા અરજી કરવી હિતાવહ છે. કયા પદો માટે ભરતી છે? આ ભરતીમાં નીચેના મુખ્ય પદોનો સમાવેશ થાય છે:  * મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) (પુરુષ)  * સેનેટરી ઇન્સ્પેક્ટર (SI)  * ફીમેલ હેલ્થ વર્કર (FHW) (મહિલા)  * એકાઉન્ટન્ટ કમ આસી. કેશીયર  * ઓડિટર  * નાયબ મુખ્ય હિસાબનીશ ...
જુલાઈ 2025 કરંટ અફેર્સ / મહત્વના દિવસો – 50 પ્રશ્નો બધા પ્રશ્નોના જવાબ પસંદ કર્યા પછી નીચેના Submit બટન પર ક્લિક કરો. અંતે તમારો સ્કોર અને Answer Key દેખાશે. ભારતમાં ડૉક્ટર્સ ડે ક્યારે ઉજવાય છે? 1 જુલાઈ 1 જાન્યુઆરી 7 એપ્રિલ 5 સપ્ટેમ્બર CA Day (Chartered Accountants Day) ભારતમા ક્યારે? 2 જુલાઈ 1 જુલાઈ 10 જુલાઈ 31 જુલાઈ GST Day ક્યારે ઉજવાય છે? 1 જુલાઈ 15 જુલાઈ 30 જુલાઈ 1 ઓગસ્ટ ભારતમાં Fish Farmers Day ક્યારે? 7 જુલાઈ 10 જુલાઈ 24 જુલાઈ 29 જુલાઈ World Population Day ક્યારે ઉજવાય છે? 11 જુલાઈ 12 જુલાઈ 10 જુલાઈ 15 જુલાઈ Malala Day ક્યારે? 12 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 30 જુલાઈ ...

સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) ભરતી 2025

SBI ભરતી 2025: જુનિયર એસોસિયેટ્સ (કસ્ટમર સપોર્ટ & સેલ્સ) – ઓનલાઇન તારીખ, છેલ્લી તારીખ, ફી, લાયકાત, ઉંમર, પરીક્ષા પેટર્ન SBI Recruitment 2025 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ભરતી 2025 — જુનિયર એસોસિયેટ્સ (Customer Support & Sales) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા જુનિયર એસોસિયેટ્સ માટે ભરતી સૂચના પ્રકાશિત થઈ છે. નીચેની માહિતી ઇશ્યુ થયેલી જાહેરાત/ઇમેજ તેમજ SBI ક્લાર્ક રિક્રૂટમેન્ટના સામાન્ય ધોરણ આધારિત છે. ઝડપી હાઇલાઇટ્સ પોસ્ટ: Junior Associates (Customer Support & Sales) કુલ જગ્યાઓ: 5,583 (નિયમિત 5,180 + બેકલોગ 403) અરજી શરૂઆત: 06-08-2025 છેલ્લી તારીખ: 26-08-2025 (રાત્રે 11:59 સુધી) ઝડપી લિંક્સ SBI Careers પર Apply કરો Apply કરતાં પહેલાં સત્તાવાર સૂચનાનું PDF ધ્યાનથી વાંચવું ફરજિયાત છે. વિષય સૂચિ મહત્વની તારીખો ખાલી જગ્યાઓ લાયકાત (Education + Age) અરજી ફી અરજી કેવી રીતે કરવી? પ...