Maha gujarat andolan IMP Quiz for upcoming exam - knowledgeadda

Friday, October 16, 2020

Maha gujarat andolan IMP Quiz for upcoming exam


🔲 મહાગુજરાત આંદોલનના અગત્યના ફેકટ 🔲


❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️

 💁‍♂મહાગુજરાત આંદોલન ની શરુઆત કયારે થઇ.?


⏩8 ઓગસ્ટ 1951

⏩8 ઓગસ્ટ 1956✅💯


💁‍♂ ધાર કમિશન ની રચના કયારે થઇ.?


⏩1953

⏩1947

⏩1948✅💯


💁‍♂ 1951 માં મહાગુજરાત સિમાસમિતિની રચના કોની અાગેવાની મા કરાઇ.?


⏩હિંમતલાલ શુક્લ 

⏩સર પુરુષોત્તમ દાસ✅💯


 💁‍♂ ગુજરાતી સાહિત્ય પરિષદ ની કઇ બેઠક માં મહાગુજરાત ની લોકૈષણા વ્યકત કરવામા આવી હતી.?


⏩ 1951

⏩1952✅💯

⏩1955


 💁‍♂ પહેલી મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષ સ્થાને મળી હતી.?


⏩ હિંમતલાલ શુક્લ ✅💯

⏩ પુરુષોત્તમ દાસ


 💁‍♂ ગુજરાતની સાહિત્ય પરિષદની 1952 ની નવસારી બેઠકમા કયા સાહિત્યકારે મહાગુજરાત માટેની લોકૈષણાનો પ્રસ્તાવ રજુ કયાઁ હતો.?


⏩ કૃષ્ણલાલ જવેરી ✅💯

⏩ જયંતિ દલાલ

⏩ઇંન્દુલાલ યાજ્ઞિક


 💁‍♂ મહાગુજરાત વખતે રચાયેલ કૃતિ " સિસક રહી ગાધી કી ધરતી, બિગડ ગઇ જબ બાત,થી ની રચના કોણે કરી હતી.?


⏩ હરિહર ખંભોળજા

⏩હ્મમકુમાર ભટૃ

⏩પ્રદિપજીએ✅💯


💁‍♂ મહાગુજરાત જનતા પરિષદ ના મહામંત્રી કોણ હતા.?


⏩ હરિહર ખંભોળજા✅💯

⏩મહેન્દ્ર મેઘાણી


 💁‍♂"" મહાગુજરાત નો જંગ"" પુસ્તક ના લેખક કોણ છે.?


⏩ યસપાલ પરિખ✅💯

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક


💁‍♂" *_લે કે રહેગે મહાગુજરાત_* " પુસ્તક ની રચના કોણે કરી હતી.?


⏩ જયંતિ દલાલ 

⏩ બ્રહ્મકુમાર ભટૃ✅💯

⏩ ઇન્દુચાચા


💁‍♂ _ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા_ સુત્ર  કોણે આપ્યુ હતું .?


⏩ સનત મહેતાએ

⏩ રણજીત શાસ્ત્રીએ✅💯




💁‍♂ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિક કે કયા સ્થળ થી પદ યાત્રા કાઢી હતી.?


⏩ અમદાવાદ થી વડોદરા 

⏩ અમદાવાદ થી પાટણ 

⏩ વડોદરા થી પાટણ ✅💯

⏩ પાટણ થી વડોદરા


 💁‍♂ મહાગુજરાત આંદોલન દરમિયાન *""મહાગુજરાત સાપ્તાહિક""* ના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી.?


⏩  જયંતિ દલાલ

⏩ મહેન્દ્ર મેઘાણી ✅💯

⏩ સતન મહેતા


💁‍♂ મહાગુજરાત આંદોલન :નીરક્ષીર'  પુસ્તક ના લેખક કોણ છે.?


⏩ જયંતિ દલાલ

⏩ ઇશ્વર પેટલીકર✅💯


 💁‍♂ શહિદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો.?


⏩266

⏩226✅💯

⏩224



💁‍♂ શહિદ સ્મારક સત્યાગ્રહ નુ નેતૃત્વ કોણે કયું હતુ.?


⏩ જયંતિ દલાલ ✅💯

⏩ પ્રબોધ રાવળ

⏩હરિહર ખંભોળજા



 💁‍♂ શહિદ સ્મારક નુ ઉદ્ ગાટન કોણે કયુઁ હતું .?


⏩ જયપ્રકાશ નારાયણ 

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક ✅💯


💁‍♂ શહિદ સ્મારક નો ઉકેલ કયા મુખ્યમંત્રી ના સમય મા આવ્યો.?


⏩ જીવરાજ મહેતા 

⏩ બળવંતરાય મહેતા 

⏩ હિતેન્દ્ર દેસાઇ✅💯



 💁‍♂ શહિદ સ્મારક આંદોલન દરમિયાન ઓરિસ્સા ના કયા મહાનુભાવે પોતાના રાજય માંથી સંત્યાગ્રહીઓ મોકલવા માટે મંજુરી માંગી હતી.?


⏩  મોહન મિત્રા✅💯

⏩ચારુમતી મિત્રા



💁‍♂ '"જન આંદોલન : મહાગુજરાત પુસ્તક ના લેખક કોણ છે.?


⏩ જયંતિ દલાલ 

⏩ ઇન્દુચાચા

⏩ હરિહર ખંભોળજા✅💯



💁‍♂ 1956 મા રચાયેલા દ્રિભાષી  મુબંઇ રાજ્ય માં મહારાષ્ટ્ર અને ગુજરાત મા મળીને કુલ કેટલા જીલ્લા હતા.?


⏩ 55

⏩49

⏩43✅💯



💁‍♂ ગુજરાત સિમા સમિતિ ની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી.?


⏩ અમદાવાદ 

⏩ આણંદ 

⏩ વલ્લભવિધાનગર✅💯

⏩ ડાંગ



💁‍♂ મહાગુજરાત પરિષદ ના પ્રમુખ કોણ હતા.?


⏩હિંમતલાલ શુક્લ ✅💯

⏩ ઇન્દુલાલ યાજ્ઞિક


 💁‍♂ મહાગુજરાત પરિષદ ના ઉપપ્રમુખ કોણ હતા.?


⏩ ઇન્દુલાલ યાજ્ઞિક ✅💯

⏩ભાઇલાલ પટેલ

⏩પ્રબોધ રાવળ


 💁‍♂ મહાગુજરાત પરિષદે કયુ સુત્ર આપ્યું હતુ.?


⏩ લાઠી ગોલી કી સરકાર નહી ચલેગી✅💯

⏩ ગુજરાત કે નેહરુ ઇન્દુચાચા


💁‍♂ મહાગુજરાત આંદોલન કારીઓએ મહાગુજરાત નુ જાહેરનામુ કયારે બહાર પાડયું .?

⏩1960

⏩1959

⏩1957✅💯


💁‍♂ દ્રિભાષી મુંબઈ રાજયના વિભાજનના બિલને કયા રાષ્ટ્રપતિ એ  મંજુરી આપી.?


⏩ ડો. રાજેન્દ્ર પ્રસાદ✅💯

⏩ ડો.સવઁપલ્લી રાધાકૃષ્ણન


💁‍♂ ડાંગની ભાષા મરાઠી છે. તેવા મુંબઈ ના મુખ્યપ્રધાન ખેર અને મોરાજી દેસાઇના વિધાન સામે કયા ગુજરાતી સંગીત કારે સિંહ ગજઁના કરી વિરોધ નોધાવ્યો હતો.?


⏩ રણછોડભાઈ ઉદયરામ

⏩ કૃષ્ણસંકર શાસ્ત્રી 

⏩ઓમકારનાથ ઠાકુર ✅💯


💁‍♂ લોકસભામાં દ્રિભાષી રાજય રચવાનો ઠરાવ કેટલા મતથી પસાર થયો.?


⏩241✅💯

⏩236

⏩216


No comments:

Post a Comment