ભારતીય રેલવેમાં 2025ની નવી ભરતી – આસિસ્ટન્ટ લોકો પાયલોટ પોસ્ટ CEN 01/2025

ભારતીય રેલવે દર વર્ષે હજારો ઉમેદવારો માટે નોકરીની તક લાવે છે. 2025માં રેલવેના વિવિધ ઝોનમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આવો, જાણીએ આ ભરતી વિશે વિગતે:
મહત્વપૂર્ણ માહિતી (Key Highlights):
- ભરતીનું નામ: ભારતીય રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી 2025
- પોસ્ટ: આસિસ્ટન્ટ લોકો પાયલોટ
- કુલ જગ્યા: 9970
- લાયકાત: આઇ ટી આઇ,ડિપ્લોમા, એન્જિનિયર પાસ
- ઉમર મર્યાદા: 18 થી 30 વર્ષ (અનુસૂચિત વર્ગોને છૂટછાટ મળશે)
- ફોર્મ ભરવાની તારીખ: 12એપ્રિલ થી 13મે 2025
- પરીક્ષાની રીત: CBT (Computer Based Test), ડોક્યુમેન્ટ ચેક અને મેડિકલ
અરજી કેવી રીતે કરવી?
- ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ પર જાઓ – https://indianrailways.gov.in
- “Recruitment” વિભાગમાં જઈને યોગ્ય ઝોન પસંદ કરો
- રજિસ્ટ્રેશન કરો અને લોગિન કરો
- અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો
પગાર ધોરણ:
અાસિસ્ટન્ટ પોસ્ટ માટે પગાર ધોરણ 7મા પગારપંચ મુજબ હશે, જેમાં પ્રારંભિક પગાર રૂ. 25,500 થી શરૂ થઈ શકે છે, સાથે DA, HRA વગેરે મળે છે.
તૈયારીઓ કેવી રીતે કરવી?
- સામાન્ય જ્ઞાન અને ગણિત માટે રોજિંદા અભ્યાસ કરો
- અગાઉના વર્ષોના પેપર સોલ્વ કરો
- મૉક ટેસ્ટ આપતા રહો
- રેલવેની અધિકૃત વેબસાઇટ પરથી સિલેબસ તપાસો
Knowledge Adda તરફથી આવનારી તમામ સરકારી નોકરી સમાચાર માટે જોડાયેલા રહો.
No comments:
Post a Comment