Skip to main content

Posts

Showing posts from May, 2020

શુ આપણે પણ ફોટા ખેંચવામાં કોઈ ની મદદ કરવાનનું ભૂલી જઈએ છીએ? જરૂર જોવો એક સત્ય ઘટના પર આધારિત કડવી અને કરુણ વાસ્તવિકતા

કડવી અને કરુણ વાસ્તવિકતા..       આ ચિત્ર તમને યાદ છે ? વર્ષ 1993 નું આ ચિત્ર છે.  ચિત્રનું નામ " ગીધ અને નાની છોકરી" હતું. ચિત્રમાં એક ગીધ ભૂખી નાની છોકરીના મોતની રાહ જોતું બેસી રહ્યું હોય એવો ફોટો ક્લીક થયેલો છે. દક્ષિણ આફ્રિકાના એક ફોટો જર્નાલિસ્ટ કેવિન કાર્ટર  વર્ષ 1993 દરમિયાન સુદાનમાં દુષ્કાળ સમયે ભૂખમરો અને અરાજકતાનો આ ફોટો કલીક કર્યો હતો. આ ફોટા માટે તેમને એપ્રિલ 1994માં ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે વિશ્વમાં પ્રતિષ્ઠિત  ગણાતો  " પુલિત્ઝર એવોર્ડ " એનાયત કરાયો હતો. હકીકતમાં, તે સમયે તે પોતે આટલા મોટા સન્માનની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા, ત્યારે વિવિધ ટીવી ચેનલો પર તેમને એવોર્ડ મળવાના સમાચાર બતાવવામાં આવી રહ્યા હતા, તે સમયે કોઈએ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં તેમને પૂછ્યું કે- " અંતે ગીધ જેના મોતની રાહ જોતું હતું એ પેલી ફોટાવાળી છોકરીનું શું થયું ?" કાર્ટરએ જવાબ આપ્યો કે - "તેઓ એ વિષયે કશું કહી શકે તેમ નથી. કારણ કે તેમને તે સમયે પોતાની ફ્લાઇટ પકડવાની ઉતાવળ હતી." સવાલ પૂછનારે ફરીથી પૂછ્યું : "ત્યાં કેટલાં ગીધ હતાં  ?" "મને યાદ છે ...

Gujarati sahity most IMP Quiz for upcoming binsachivalay, talati and other gujarat government

Gujarati sahity naa most Imp Quiz *👉 મૂર્તિ દેવી સાહિત્ય પુરસ્કાર કોણે શરૂ કર્યો હતો ?* ✅ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ *👉 કઈ સંસ્થા કલિંગ પુરસ્કાર પ્રદાન કરે છે ?* ✅ યુનેસ્કો *👉 દ્રોણાચાર્ય પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવે છે ?* ✅ રમતગમતના કોચને *👉 સાહિત્ય ક્ષેત્રમા જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?* ✅ આશાપૂર્ણા દેવી *👉 ઈકબાલ સન્માન મધ્યપ્રદેશમાં કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?* ✅ રચનાત્મક ઉર્દુ લેખન *👉 મેગ્સેસે પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય કોણ હતા ?* ✅ વિનોબા ભાવે *👉 સુવર્ણ કમલ પુરસ્કાર કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?* ✅ સિનેમા *👉 એશિયા ખંડમાં પ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળેલ છે ?* ✅ રવીન્દ્રનાથ ટાગોર *👉 રેમન મેગ્સેસે પુરસ્કાર કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સ્મૃતિમાં 1957 થી પ્રદાન કરવામાં આવે છે ?* ✅ ફિલિપાઇન્સ *👉 એબલ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે અપાય છે ?* ✅ ગણિત *👉 આપણા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયુ છે ?* ✅ ભારતરત્ન *👉 ભારતીય સંરક્ષણ સેવામાં શોર્ય અને સ્વાર્પણનો સૌથી ઉંચો એવોર્ડ કયો છે ?* ✅ પરમવીર ચક્ર *👉 કયા પુરસ્કારને નોબેલનો એશિયાઈ સંસ્કરણ માનવામાં...

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂપિયા ૧ લાખ સુધી ની લૉન મેળવો એપણ ૨% વ્યાજે

છેલ્લા બે મહિના થી કોરોના ના કારણે કેટલાય નાના મોટા ધંધા બંધ છે તો આવા નાના ધંધાદારીઓ ને ફરી થી બેઠા કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેટલાક પગલાં લેવા મા આવે છે જેમા  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના  અંતર્ગત ૧ લાખ રૂપિયા સુુધી ની લૉન મળી શકેેે છે. આ લૉન પર ફક્ત  ૨ ટકા વ્યાજ  લાગશે જ્યારે ૬ વ્યાજ સરકાર ચૂકવસે. આ લૉન નો લાભ એવા ધંધાાદારી લોકો ને મળશે જે લોકો નાના નાના ધંધા જેમકે કરિયાણાની દુકાન, વાળંદ, ઓટોરિક્ષા, પલંબિગ અને બીજા ધંધાદારીઓ આ લૉન મળવા પાત્ર છે. આ લૉન મેળવવા માટે ના નિયમો શુ છે? લૉન લેનાર માટે લૉન ના નિયમો અને શરત શુ હશે ? ૧ જાન્યુઆરી 2020 થી કોઈ પણ ધંધા માં કે સેવા મા કાર્યરત હોવા જોઈએ. કોઈ લૉન ચાલુ હશે તો ચાલશે પણ મુદત પૂરી થઈ ગયેલ હશે અને ભરપાઈ થાય વગર ની ચાલશે નહિ. સરકારી, અર્ધ સરકારી, બેન્ક કે મ્યુ ના કર્મચારીઓ ને આ નો લાભ મળશે નહીં. રાજય બહાર ની વ્યક્તિ ને પણ આનો લાભ મળશે ? જો કોઈ વ્યક્તિ ઉતરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન કે અન્ય કોઈ પણ રાજ્ય માંથી હોય અને ગુજરાય મા પોતાનો વ્યવસાય કરતો હોય તો તેના માલિકે બાંયધરી/ ગેરેન્ટ...

Bharat nu bandharan most Imp quiz for upcoming binsachivalay, talati, police constabe et

♻️ બંધારણ ના મહત્વના સવાલો 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ♠ 'બંધારણનું આમુખ આટલા લાંબા સમયથી આપણે જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા હતા તેને અભિવ્યક્ત કરે છે' આ વિધાન આમુખ વિશે. ......... એ કહ્યું હતું. ●【A】અલ્લાદી ક્રિષ્નસ્વામી ઐયર ✅  ●【B】કનૈયાલાલ મુનશી ●【C】બાબાસાહેબ ●【D】સરદાર વલ્લભભાઈ પટેલ ♠ આમુખ ને બંધારણ ના ઓળખપત્ર તરીકે ........ એ ઓળખાવ્યું હતું જ્યારે આમુખ ને જન્માક્ષર તરિકે ....... એ ઓળખાવ્યું હતું. ●【A】જવાહરલાલ નહેરુ , ક.માં. મુનશી ●【B】ક.માં. મુનશી , જવાહરલાલ નહેરુ ●【C】ઠાકુરદાસ ભાર્ગવ , ક.માં. મુનશી ●【D】એન. એ. પાલખીવાલા , ક.માં. મુનશી ✅ ♠ આપેલ વિધાનો પર વિચાર કરો 1) ઇ.સ. 1960 ના બેરુબાની યુનિયન કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણનું અંગ છે. 2) ઇ.સ. 1973 ના કેશવાનંદ ભારતી કેસ માં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનું અંગ છે. 3) ઇ.સ. 1995 માં એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા ના કેસ માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આમુખ એ બંધારણ નું અભિન્ન અંગ છે. ●【A】 ફક્ત 1 સાચું છે  ●【B】 ફક્ત 1 અને 3 સાચા છે  ●【C】 ફક્ત 1 ખોટું છે ✅ ●【D】1, 2 અને 3 સાચા છે 👉 1960 માં SC નો ચુકાદો ...

General knowledge for upcoming gujarat government binsachivalay, talati, constable and other exam

Gujarat no sanskrutik vaarso GK FOR UPCOMING EXAM BINSACHIVALAY, TALATI, MAMLATDAR, POLICE AND OTHER GUJARAT GOVERNMENT EXAM  'પૂનર્વસુ' કોનુ ઉપનામ છે? A.ગૌરીશંકર જોશી B.લાભશંકર ઠાકર✔ C.ઉમાશંકર જોશી D.કનૈયાલાલ મુનશી 'હું માનવી માનવ થાઉં તો ઘણું'. આ પંક્તિ કોની છે? A.કવિ કલાપી B.ખબરદાર C.સુંદરમ✔ D.કવિ કાન્ત મધ્યપૂર્વ ના દેશોના લોકોની મુખ્ય ભાષા કઇ છે? A.એરેબિક✔ B.હિન્દી C.ફારસી D.ઇરાની લખોટા કિલ્લો કયા આવેલો છે? A.જૂનાગઢ B.જામનગર✔ C.ઇડર D.પોરબંદર  યુનિસેફની સ્થાપના કઇ સાલમાં થઇ હતી? A.1940 B.1945 C.1946✔ D.1948 યુ.એન નો સ્થાપના દિન કયો છે? A.24 ઑકટોબર✔ B.29ઑકટોબર C.25ઑકટોબર D.19 ઑકટોબર  પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વશાંતિ માટે કઇ સંસ્થાની સ્થાપના થઈ? A.રાષ્ટ્રસંઘ✔ B.સંયુક્ત રાષ્ટ્રસંઘ C.નામ D.યુનેસ્કો થર્મોમીટર ની શોધ કોને ...

IPC Most IMP for upcoming police constable and other exam

કાયદા ની વિશે જાણો ...... 🔵IPC ઘડનાર લોર્ડ મેકોલે 🔵IPC પ્રસાર કરનાર લોર્ડ કેનિંગ 🔵IPC નો મુસદ્દો 1837 માં તૈયાર થયો 🔵IPC 06/10/1860 ના રોજ પસાર થયો. 🔵IPC નો અમલ 1 જાન્યુઆરી 1862 રોજ થયો. 🔵IPC-કલમ-11:- વ્યકિતની વ્યાખ્યા 🔵IPC-કલમ-21:- રાજય સેવકની વ્યાખ્યા 🔵IPC-કલમ-29:- દસ્તાવેજ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-40:- ગુનાની વ્યાખ્યા 🔵IPC-કલમ-53:- શિક્ષાની જોગવાઈ 🔵કેદના બે પ્રકાર:- (1)સખત કેદ,(2)સાદી કેદ 🔵IPC-કલમ-107:- દુષ્પ્રેરણ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-108:- દુષ્પ્રેરક ની વ્યાખ્યા 🔵IPC-કલમ-120-A:- ગુનાહિત કાવતરાની વ્યાખ્યા 🔵IPC-કલમ-124-A:- રાજદ્રોહ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-141:- ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા 🔵IPC-કલમ-146:- હુલ્લડ કરવું 🔵IPC-કલમ-147:- હુલ્લડ ની શિક્ષા 🔵IPC-કલમ-159:- બખેડા ની વ્યાખ્યા 🔵IPC-કલમ-160:- બખેડા અંગેની સજા 🔵IPC-કલમ-191:- ખોટો પુરાવો આપવો ગુનો બને છે. 🔵IPC-કલમ-192:-ખોટો પુરાવો ઊભો કરવો ગુનો બને છે. 🔵IPC-કલમ-212:- ગુનેગારને આશરો આપવો ગુનો બને છે. 🔵IPC-કલમ-230:-સિકકાની વ્યાખ્યા 🔵IPC-કલમ-231:-ખોટા સિકકા બનાવવા ગુનો બને છે. 🔵IPC-કલમ-232:-ખોટા ભારતીય સિ...

તાજેતરમાં કોરોના વાઇરસ લીધે ચર્ચા માં રહેલા અમુક શબ્દો

💮💮💮💮💮કોરોના💮💮💮💮💮 તાજેતરમાં કોરોના વાઇરસ લીધે ચર્ચા માં રહેલા અમુક શબ્દો ◾️COVID-19 ✔️Corona virus Diseases ◾️MERS ✔️Middle East Respiratory Syndrome ◾️SARS ✔️Severe acute respiratory syndrome ◾️ICMR ✔️Indian Council of Medical Research ◾️AllMS ✔️All India Institute of Medical and Sciences ◾️PM-CARES Funds ✔️PM- Citizen Assistance and Relief in Emergency Situations Funds ➡️કેરળ સરકાર દ્વારા COVID-19 સામે લડવામાં માટે બ્રેક ધ ચેઇન નામનું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. ➡️કર્ણાટક સરકાર દ્વારા COVID-19 સામે લડવા માટે નમસ્તે ઓવર હેન્ડ સેક અભિયાન લોન્ચ કર્યું. ➡️ઝારખંડ સરકાર દ્વારા COVID-19 સામે લડવા માટે PRAGYAAM નામની એપ લોન્ચ કરી. ➡️આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા COVID-19 લોકડાઉન દરમિયાન ગ્રાહકો માટે વોટ્સઅપ દ્વારા બેન્કિંગ સેવાઓ આપશે. ➡️COVID-19 સામે લડવા માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા Team-11 બનાવવામાં આવી. ➡️કેન્દ્ર સરકાર દ્વારા COVID-19 સામે લડવામાટે ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મ...

ગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસો વન લાઈનર

🀄ગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસો વન લાઈનર 👉દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભમેળો ક્યા ભરાય છે ? - ભાડભૂત (ભરૂચ) 👉ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગતનું વતન - ધોળા જંકશન 👉ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે ? - મોઢેરા 👉ઘેરીયા ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?  - સુરત (દુબળા) 👉ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોને તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું?  - 2004  👉નંદા, ભદ્રા, જયા અને વિજયાં શેના પ્રકારો છે ? - વાવના પ્રકાર 👉મોઢેરા ખાતેના સુર્યમંદિરને. . . . છે. - સંધારા આયોજન 👉સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલીવેશન (દેખાવ, મોરો) કેટલા આડા વિભાગોમાં વહેચાયેલું છે ?  - ત્રણ વિભાગો 👉ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?  - તારંગા 👉ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ? - જામા મસ્જિદ, અમદાવાદ 👉સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં. . . છે.  - અષ્ટ કોણીય મંડપ 👉ગુજરાતના પ...

Swarnim gujarat sports university recruitment of registar and deputy registar

Swarnim gujarat sports university  invite offline application from eligible candidate. Other detail like age, education, how to apply are mention below.   Post 1 REGISTRAR (For the tenure of 5 years) Qualifications : (A) Essential 1. A Master’s degree with at least 55% of the marks of its equivalent grade of B in the UGC  seven point scale 2. At least 15 years if experience as Assistant Professor (Sr. Scale)/ Assistant Professor with  eight years in associate professor with experience in educational administration.  Comparable experience in research establishment and/or other institution of higher  education on an equivalent position   15 years of administrative experience of which 8 years as Deputy Registrar or an  equivalent post in Recognised University  (B) Preferable Working knowledge of Gujarati Language (C) Computer Examination: The candidate appointed shall during his probation period ...